મોં ફેરવી ગ્યા,
સઘળા સગાંવ્હાલા,
આરસી શું થ્યા!
_ આરતી પરીખ ૨૭.૧૧.૨૦૧૬
સમાજને ખોટો વાહવાહીની આદત થઈ ગઈ છે. જે-તે વ્યક્તિ પછી ભલે એની સાથે નિકટના ગાઢ સંબંધ ધરાવતા હો, પણ જો સ્હેજ અમસ્તુ’ય દર્પણ/અરીસો/આરસી બતાવી, ભૂલનું ભાન કરાવો તો, સંબંધ વણસી જાય છે.