Archive | November 27, 2016

દર્પણ

મોં ફેરવી ગ્યા,

સઘળા સગાંવ્હાલા,

આરસી શું થ્યા!

_ આરતી પરીખ ૨૭.૧૧.૨૦૧૬
સમાજને ખોટો વાહવાહીની આદત થઈ ગઈ છે. જે-તે વ્યક્તિ પછી ભલે એની સાથે નિકટના ગાઢ સંબંધ ધરાવતા હો, પણ જો સ્હેજ અમસ્તુ’ય દર્પણ/અરીસો/આરસી બતાવી, ભૂલનું ભાન કરાવો તો, સંબંધ વણસી જાય છે.