Archive | August 21, 2015

મનઃસ્થિતિ

દર્દ-વ્યથા છે મનઃસ્થિતિ,
ન છૂટકારો મળે મૃત્યુ થકી.
_આરતી પરીખ

વળ

ઉતારવા ગ્યા’તા વળ જીંદગીના,
ન્હોતી ખબર મૃત્યુ જ વળગી જશે.
_આરતી પરીખ